Aapnucity News

Breaking News
પ્રેમી યુગલે ઝેર પીધું, આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયોભારતીય કિસાન યુનિયન અવધેશના અધિકારીઓએ ગત કિસાન મહાપંચાયતમાં વીજળી વિભાગને અલ્ટીમેટમ આપ્યું હતું કે વીજળી વિભાગના અધિકારીઓએ એક અઠવાડિયામાં ખેડૂતોના બિલની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ અને જો તેઓ આમ નહીં કરે તો વીજળી વિભાગે એક અઠવાડિયા પછી કાર્યવાહી કરવી જ9 વર્ષ પછી પણ કેનાલ પ્રોજેક્ટ અધૂરો, ખેડૂતો નિરાશ. સંવાદદાતા, જાગરણ, કસાબા તાલગ્રામ જલાલાબાદ: ડાર્ક ઝોન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ કેનાલ પ્રોજેક્ટ 9 વર્ષ પછી પણ પૂર્ણ થયો નથી, જેના કારણે ખેડૂતો ભારે નિરાશામાં છે.હનુમાન ધામમાં હરિયાળી તીજની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. સૌરીખ પ્રાચીન હનુમાન ધામ અને રામ જાનકી મંદિર ગામ સરવાઈમાં મહિલાઓએ હરિયાળી તીજનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. માતાઓ અને બહેનોએ આશ્રમમાં ઝૂલા લગાવ્યા અને લીલા વસ્ત્રોમાં ઝૂલવાનો આનંદ માણ્યો. કેટ* ચોરોએ ઘર અને દુકાનના તાળા તોડીને હજારો રૂપિયાનો સામાન ચોરી લીધો * તાલગ્રામ: તાલગ્રામ વિસ્તારમાં ચોરોની ધાકધમકી દિવસેને દિવસે વધી રહી છે. ગઈકાલે રાત્રે નિર્ભય ચોરોએ એક ઘરના દરવાજાનું તાળું અને બાઇક રિપેર શોપનું શટર જેકથી તોડીને હજારો રૂપિયાનો સામાન ચોરી*મદરેસા સત્તારિયામાં મિસાઇલ મેન ડૉ. અબ્દુલ કલામને યાદ* – દેશભક્તિનો અવાજ ગુંજી ઉઠ્યો તાલગ્રામ: રવિવારે મદરેસા સત્તારિયા દારુલ ઉલૂમ નિસ્વાનમાં ભારત રત્ન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું

વાયોરમાં આવેલું પૌરાણિક તીર્થધામ : સિદ્ધેશ્વર મહાદેવ

વાયોર (તા. અબડાસા), તા. 25 : તાલુકાના ગરડા પંથક વિસ્તારના વાયોર ગામથી આઠ કિ.મી. અને ખારાઇથી બે કિ.મી. દૂર ગાઢ જંગલ વિસ્તારમાં આવેલાં પૌરાણિક તીર્થધામ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક દંતકથા પ્રચલિત છે. ખારાઇ લખપત તાલુકાના આ નાનકડાં ગામમાં જંગમ પરિવારની પાંચમી પેઢી હાલે સેવા-પૂજા સંભાળી રહી હોવાની માહિતી મળી હતી. અહીંના તજજ્ઞોનું કહેવું છે કે, ઘણા સમય પહેલાં એક ગોવાળની દંતકથા સૌને યાદ છે. બીજી દંતકથા મુજબ અહીં ઋષિમુનિ તપસ્યા પણ કરી ચૂક્યા છે. વળી, અહીં સિંધ નામના પૌરાણિક વૃક્ષ પરથી સિદ્ધેશ્વર મહાદેવ નામ પ્રચલિત થયું હોવાની માહિતી મળી હતી. શ્રાવણ માસને પગલે વાયોર, પદ્ધરવાડી, ઉકીર, ફુલાય, વાઘાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી નાની-મોટી, કરમટા, અકરી મોટી, બેર મોટી, પંખો, જમનવાડા, સાયણ, જુલરાઇ, હરોડી, બરંદા, નલિયા જેવા અનેક આસપાસના ગામોમાંથી શિવભક્તોની ભીડ જોવા મળશે. મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ માસ દરમ્યાન અમાસના દિવસે અહીં મેળો પણ ભરાય છે તેમજ સંતવાણી તથા ચાર પહોરની પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play