Aapnucity News

Breaking News
પવન કુમાર ચૌબે ગંગવારને મિર્ઝાપુરના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.નાગ પંચમી: ગુસ્સો શાંત કરો, સંવાદિતાની ઉજવણી કરો અને પ્રકૃતિની પૂજા કરોવારાણસીમાં ભાજપે ઓપરેશન મહાદેવની સફળતા પર આતંકવાદીઓના પોસ્ટર સળગાવ્યા અને મીઠાઈઓ વહેંચીકન્નૌજ તોડવું — ચોરોએ રાત્રે એક દુકાનમાં રાખેલી રોકડ ચોરી કરી. દુકાનના રેકની અંદર રોકડ રકમ રાખવામાં આવી હતી. ચોરોએ રેક તોડીને હજારો રૂપિયાની ચોરી કરી. પીડિતાએ જણાવ્યું કે ચોરી રેક તોડીને કરવામાં આવી હતી. પીડિતાએ છિબ્રમૌ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. બજારનવારાણસીમાં, નાગ પંચમીના દિવસે, અખાડાઓમાં ગદા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જમ્મુ કાશ્મીરમાં કમાન્ડો ઓમપાલને મળ્યું સન્માન

ઠકુરાણી ત્રીજ પર ગોપાલ લાલજી કાચના મોટા હિંડોળે ઝુલાવ્યા

ડાકોરના રણછોડજી મંદિરમાં અષાઢ વદ બીજથી એક મહિના સુધી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહિના દરમ્યાન ઠાકોરજીને હિંડોળા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે. ડાકોર રણછોડજી મંદિરમાં ગઈકાલે ઠકુરાણી ત્રીજના દિવસે કાચના આંભલાના હિંડોળા ભરવામાં આવ્યા હતા. તે પ્રસંગે શ્રીજી મહારાજને નથની પહેરાવી ઠકુરાણી બનાવ્યા હતા. વૈષ્ણવો તેમજ ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Download Our App:

Get it on Google Play