Aapnucity News

Breaking News
*કિસાન સન્માન નિધિના 20મા હપ્તા ટ્રાન્સફર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું*સંકટ દેવી ક્રોસિંગ પાસેના થાંભલામાંથી અચાનક આગ લાગી, ગભરાટ ફેલાયો, વીજળી વિભાગને માહિતી આપવામાં આવીકૃષિ વિભાગના મુખ્ય સચિવે વારાણસીમાં પ્રાદેશિક માટી પરીક્ષણ પ્રયોગશાળાનું ઓચિંતું નિરીક્ષણ કર્યુંઔરૈયાના 2.20 લાખ ખેડૂતોને PM કિસાન યોજનાનો હપ્તો મળ્યો છેલાલપુર પાંડેપુર પોલીસે હત્યાના પ્રયાસમાં પિસ્તોલથી ફાયરિંગ કરવાના કેસમાં યશ પ્રતાપ સિંહની ધરપકડ કરીકન્નૌજ: લોકસભામાં અસીમ અરુણનું નિવેદન: આતંકવાદીઓને ભંડોળ આપનારા પણ આતંકવાદી હશે: આ બિલ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વાંધો ઉઠાવતા, સમાજ કલ્યાણ રાજ્ય મંત્રી અસીમ અરુણે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આતંકવાદીઓને રક્ષણ આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો

બોરસદ તા . પં. વિસ્તરણ અધિકારીનો વિદાય કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી-સહકાર શ્રી ગૌરવભાઈ રાજપરાની વતનમાં બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભ કાર્યકમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, વિસ્તરણ અધિકારી ગૌરવભાઈને વતનનો લાભ મળવા બદલ ઉપસ્થિત સૌ અધિકારીઓ કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી. સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા.

Download Our App:

Get it on Google Play