Aapnucity News

Breaking News
*કિસાન સન્માન નિધિના 20મા હપ્તા ટ્રાન્સફર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું*સંકટ દેવી ક્રોસિંગ પાસેના થાંભલામાંથી અચાનક આગ લાગી, ગભરાટ ફેલાયો, વીજળી વિભાગને માહિતી આપવામાં આવીકૃષિ વિભાગના મુખ્ય સચિવે વારાણસીમાં પ્રાદેશિક માટી પરીક્ષણ પ્રયોગશાળાનું ઓચિંતું નિરીક્ષણ કર્યુંઔરૈયાના 2.20 લાખ ખેડૂતોને PM કિસાન યોજનાનો હપ્તો મળ્યો છેલાલપુર પાંડેપુર પોલીસે હત્યાના પ્રયાસમાં પિસ્તોલથી ફાયરિંગ કરવાના કેસમાં યશ પ્રતાપ સિંહની ધરપકડ કરીકન્નૌજ: લોકસભામાં અસીમ અરુણનું નિવેદન: આતંકવાદીઓને ભંડોળ આપનારા પણ આતંકવાદી હશે: આ બિલ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વાંધો ઉઠાવતા, સમાજ કલ્યાણ રાજ્ય મંત્રી અસીમ અરુણે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આતંકવાદીઓને રક્ષણ આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો

વાછિયેલ પ્રાથમિક શાળાના નવા પાંચ વર્ગખંડનુ ભૂમિપૂજન

બોરસદ તાલુકાના વાછિયેલ ગામની પ્રાથમિક શાળામા અંદાજિત ૭૦ લાખના ખર્ચે નવા વર્ગ ખંડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. વાછિયેલ પ્રાથમિક શાળામાં નિર્માણ પામનારા 5 નવા વર્ગખંડોના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. ખાતમુહૂર્ત વિધિ દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી, જીલ્લા પંચાયત સભ્ય સપનાબહેન ઠાકોર, શાળાના આચાર્ય જીગરભાઈ ઠક્કર સહિત ગામના આગેવાનો, વાલીઓ , શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our App:

Get it on Google Play